પોસ્ટ્સ

જૂન, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Forest gard

છબી
➡️  વન્ય પ્રાણી સંરક્ષણ માટે વન્ય પ્રાણીમિત્ર ની ભરતીના ફોર્મ શરુ ➡️ જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ દ્વારા ગીર તેમજ બૃહદગીરમા વન્યપ્રાણી સંરક્ષણ માટેની સંકલીત યોજના હેઠળ વન્યપ્રાણી મિત્રને તદન હંગામી ધોરણે તા.૩૧-૦૩-૨૦૨૪ સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂ.૨૦૦૦/- (બે હજાર)ના માનદેય થી નિમણુક આપવામા આવશે. આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો. ➡️ વન્ય પ્રાણી સંરક્ષણ ભરતી પોસ્ટ : વન્યપ્રાણી મિત્ર લાયકાત : 10 પાસ/12 પાસ વયમર્યાદા : 18 થી 25 વર્ષ (છુટછાટ લાગુ) ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા) અરજી ફોર્મ ડાઉનલોડ તા. : 29/06/2023 થી 07/07/2023 ફોર્મ મોકલવાની છેલ્લી તા. : 08/07/2023  વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

World Cup 2023

છબી
  ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મુકાબલો થશે. ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2019માં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં જીત મેળવી હતી.      ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું   છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2019માં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં જીત મેળવી હતી. મોટા સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે અને તેની ટક્કર 15 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે થશે.    વર્લ્ડ કપ નું ટાઈમ ટેબલ. 👇   ICC વર્લ્ડ કપ ફરી એકવાર રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે તમને જણાવી દઈએ કે ICC વર્લ્ડ કપ ફરી એકવાર રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. મતલબ કે આ ટૂર્નામેન્ટમાં કોઈ ગ્રુપ નહીં હોય. તમામ 10 ટીમો કુલ 9-...

Ojas

છબી
 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા ફેરફાર ને આજે જ જાણીલો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે, પરંતુ તે પહેલા સરકાર દ્વારા તારીખ 18- 05–2023 ના રોજ નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલું છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જે દરેક વિધ્યાર્થીએ તૈયારી શરૂ કરતાં પહેલા જાણવું જરૂરી છે. ગૌણ સેવા પસંદગી મંડળનું નવું પરીક્ષા માળખું           એસટી વિભાગમાં પણ થશે નવી ભરતી. 2100 ડ્રાઇવર અને 1300 કંડકટર ની ભરતી કરવા માટે લીલી ઝંડી. ટૂંક સમયમાં બહાર પડશે જાહેરનામું. એસટી વિભાગ દ્વારા ભરતી 2023-24 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં સ...

PVC aadhar card

      PVC આધાર કાર્ડનો ઓનલાઈન ઑર્ડર કેવી રીતે કરવો 👉 આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી જરૂરી પુરાવો છે. દેશ ના દરેક નાગરિકને આધાર કાર્ડ ફરજિયાત આપવામાં આવ્યું છે. આધાર કાર્ડના ઘણા ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. 👉 જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે ATM કાર્ડ જેવું પ્લાસ્ટિકનું (PVC) આધાર કાર્ડનો ઓર્ડર કરી શકો છો. ➡️   PVC આધારકાર્ડ નો ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે :  👉 સૌપ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ અથવા અહી ક્લિક કરો   👉 ત્યારબાદ, ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ પર ક્લિક કરો 👉 પછી, તમારો 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID દાખલ કરો. 👉 હવે અહીં તમે સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો. 👉 જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ‘My Mobile Number in not Registered‘ પર ક્લિક કરવાનું રહેશે. (આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે આગળ દાખલ કરવાની જરૂર છે.) 👉 Terms and Conditions પર ક્લિક કરો. આગળ સબમિટ વિકલ્...

Apply for aadhr link pancard process

છબી
પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? ➡️ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી. જે વ્યક્તિ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં અસફળ રહ્યા છે તેમને દંડ ભરવો પડશે. 31 માર્ચ થી પ્રથમ ત્રણ મહિના સુધીમાં 500 રૂપિયા અને ત્યાર બાદ 1000 રૂપિયા દંડ ભરવાનો રહેશે. એટલે કે, 1લી એપ્રિલ, 2022 થી 30મી જૂન, 2022 ની વચ્ચે જે કોઈ પણ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરશે તો તેને 500 રૂપિયા દંડ ભરવો પડશે. તેવી જ રીતે, જો 30 જૂન, 2022 પછી લિંક કરવામાં આવ્યું હોય, તો વ્યક્તિએ રૂ.1000નો દંડ ભરવો પડશે. સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. જેના માટે 31 માર્ચ, 2023 સુધીનો સમય નક્કિ કરવામાં આવ્યો છે. કુલ 61 કરોડ પાન કાર્ડમાંથી 48 કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને 31 માર્ચ સુધીમાં પાન આધાર લિંક નહી કરવામાં આવે તો તે લોકોને વેપાર અને ટેક્સ સંબંધી ગતિવિધિઓનો લાભ નહી મળે. “પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 સુધીનો સમય નક્કી કર્યો હતો. પણ હવે Income tax India એ ટ્વીટ કરીને જણાવ્યું કે; 30 જૂન, ...

Pancard link aadhar card

  પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ? આ રીતે કરો ચેક ➡️ આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક પાન કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. ભારતમાં કુલ 61 કરોડ પાન કાર્ડ માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો એવા છે જેમના પાન કાર્ડ હજુ સુધી લિંક થયા નથી. તમારા મન માં એક સવાલ હશે કે અમારું પાન કાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ! તે કઇ રીતે ચેક કરવું? તો અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું; પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ તે કઇ રીતે ચેક કરવું? તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ તે ચેક કરવા માટે ની 2 રીત નીચે મુજબ આપેલ છે; ➡️ રીત 1 : સૌથી પહેલા તમે “ Income Tax”  ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા  અહીં ક્લિક કરો          પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરીને “ Quick Links ” માં ‘ Link Aadhaar ‘ ના વિકલ્પ પર ક્લિક કરો.          ત્યાં, તમે પાન કાર્ડ નંબર અને આધાર કા...

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

છબી
HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778  જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.  આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.  HCG દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર પોસ્ટ ; પટ્ટાવાળા (પ્યુન વર્ગ – 4) પરીક્ષાનો સિલેબસ 1 .ગુજરાતી ભાષા 2 .સામાન્ય જ્ઞાન 3 .ગણિત 4 .રમત ગમત 5 .કરંટ અફેર્સ ➡️   પરીક્ષાનું માળખુ                હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧00 પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે. ✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. ✓ દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે. ✓ પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે. ✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ઉપર જણાવ્યા મુજબ રહેશે. ✓ પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ...

ITBP POLICE FORCE

છબી
  ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી, પગાર 81000 સુધી ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે.     ITBP ભરતી 2023 સંસ્થાનું નામ;  ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) પોસ્ટ નામ:            હેડ કોન્સટેબલ (મીડવાઈફ) કુલ જગ્યાઓ:                     81 નોકરીનું સ્થાન:.                  ભારત છેલ્લી તારીખ :              08/07/2023 ફોર્મ ભરવાનો પ્રકાર :        ઓનલાઇન ઓફિસિયલ વેબસાઇટ : www.itbpolice.nic.in જોડાઓ Whatsapp ગ્રુપમાં 👉 અહીં ક્લિક કરો ITBP પગાર : 25,500/- થી 81,100/-...

Indian navy recruitment

      ✔️   Indian Navy Agniveer MR Musician 02/2023 Nov 2023 Recruitment     ➡️  The Indian Navy is a prestigious branch of the Indian Armed Forces, known for its maritime prowess and commitment to safeguarding the nation’s interests. The Indian Navy Agniveer Recruitment 2023 offers aspiring individuals an incredible opportunity to join this esteemed force and contribute to the defense and security of the country. In this blog, we will explore the significance of the Indian Navy Agniveer recruitment, the application process, and the rewarding career prospects it offers. ➡️  Indian Navy has published an Advertisement for the Navy MR Agniveer 02/2023 Batch (Indian Navy Agniveer MR Musician Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Navy MR Agniveer 02/2023 Batch. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how...

બિપોરજોય ચક્રવાત

               બિપોરજોય વાવાઝોડુ ક્યારે આવશે? કયા જિલ્લાઓને અસર થશે? પવનની ગતિ કેટલી હશે? જાણો સંપૂર્ણ માહિતી આગાહી મુજબ ગુજરાત ઉપર તોફાનનો ખતરો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ચક્રવાત સિસ્ટમ ધીમે ધીમે તીવ્ર બની રહી છે. ડિપ્રેશનની રચના થયા પછી, તે વધુ મજબૂત અને હિંસક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે અને 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આવો જાણીએ બિપોરજોય વાવાઝોડું ક્યાં આવવાની શક્યતા છે અને પવન કેટલો ઝડપી રહેશે? બિપોરજોય વાવાઝોડુ અરબી સમુદ્રમાં હાલમાં ડિપ્રેશન સર્જાયું છે અને હવે દેશનું હવામાન વિભાગ આ વાવાઝોડાની અસર કયા-કયા વિસ્તારોમાં થશે તેની આગાહી કરી રહ્યું છે. હાલની આગાહી મુજબ ડીપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160 કિમીના અંતરે આવેલ છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્ર પરની સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિપોરજોય ચક્રવાત સિસ્ટમ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સ્થિત છે અને ગોવાના દક્ષિણપશ્ચિમમાં છે અને...